ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓ

ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને કલ્યાણ કાર્યોનો સારાંશ.

ઉમિયાધામ-સિદસર મારફતે સમાજના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવે છે. જરૂરિયાતમંદ પરિવારો લાભ મેળવી શકે છે અને દરેક પરિવાર દાનભેટમાં યોગદાન આપી શકે છે.

ઉમિયાધામ — સિદસર

  • કાયમી લગ્ન
  • નિ:શુલ્ક ચા-પાણી, ભોજન
  • પદયાત્રિકો માટે નિ:શુલ્ક આવાસ
  • ધાર્મિક વિધિ-પૂજન
  • ધ્વજારોહણ / યજ્ઞ / વાહન પૂજા

ઉમાભવન — રાજકોટ

  • GPSC / સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ
  • ફિઝીયોથેરાપી સેન્ટર
  • ઉમા આરોગ્ય કેન્દ્ર
  • નિ:શુલ્ક માર્ગદર્શન કેન્દ્ર
  • ઉમા સમાધાન પંચ

સહાય યોજનાઓ

  • ઉમા અમૃત્તમ યોજના
  • ઊંઝા ઉચ્ચ શિક્ષણ લોન ભલામણ
  • વૈદ્યકીય / કૃષિ / છાત્રાલય સહાય
  • વૃક્ષારોપણ / જળસંચય
  • ‘ઉમિયા પરિવાર’ સામયિક

દાનભેટ યોજનાઓ

  • ભોજનપ્રસાદ તિથિ₹5001
  • કન્યાદાન દાતા₹5001
  • ઉમા અમૃત્તમ (વાર્ષિક)₹12000
  • ઉમા કળશ (પ્રતિ વ્યક્તિ)₹365
  • કાયમી લગ્ન અભિયાન₹2501
  • આરોગ્ય / વૃક્ષ ઉછેર₹5001
દાન પેજ જુઓ →

વિભાગો

ધાર્મિક · સામાજિક · શૈક્ષણિક

ધાર્મિક

  • દર્શન અને પૂજા-અર્ચના
  • યજ્ઞ, ધ્વજારોહણ, ઉત્સવો
  • યાત્રિકો માટે અન્નસેવા

સામાજિક

  • સમૂહલગ્ન, ઉમા અમૃત્તમ
  • આરોગ્ય કેમ્પ, વ્યસનમુક્તિ
  • જળસંચય, વૃક્ષારોપણ, બેટી બચાવો

શૈક્ષણિક

  • છાત્રાલય, શિષ્યવૃત્તિ, પુસ્તક સહાય
  • સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ
  • કારકિર્દી માર્ગદર્શન, સ્પોર્ટ્સ